ખેતી તેમજ બાગાયતી પાકોમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન માટે નીચે મુજબના ખાતરો વાપરી શકાય...

ખેતી તેમજ બાગાયતી પાકોમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન માટે નીચે મુજબના ખાતરો વાપરી શકાય... - વ્યવસ્થિત ગળતીયું છાણીયું ખાતર - અન્ય પાકોના વધેલા અવશેષો માંથી બનેલ ખાતર - દિવેલા / એરંડી ખોળ - લીંબોળી / કરંજનો ખોળ - મરઘાંની ચરકનું 1 થી 2 વર્ષ જૂનું ખાતર - એજોલાનું ખાતર - અળસીયાનું ખાતર - જમીન સુધારક તરીકે - જીપ્સમ ખાતર વાપરવુ. - NPK બેક્ટેરિયા - જમીનની ફળદ્રુપતા વધારવા લીલો પડવાસ કરી શકાય. - પાકની ફેર બદલી કરવાથી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં ખૂબ મદદ મળે છે. - ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ તેમજ ઉત્પાદન વધારવા માટે - માઇકોરાઈઝા બેક્ટેરિયા - બેસ્ટ રિઝલ્ટ માટે ● જમીન સુધારવા, સુકારો રોકવા અને મૂળની સાફ સફાઈ માટે :- ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા + સ્યુડોમોનાસ બેક્ટેરિયા ● જમીન જન્ય જીવાતના સચોટ નિયંત્રણ માટે :- મેટારાઈજીયમ બેક્ટેરિયા + બ્યુવેરિયા બેક્ટેરિયા ● છોડ પરની ઈયળ અને ચુસિયા પ્રકારની જીવાત માટે :- બ્યુવેરિયા બાસિયાના + બેસીલસ થુરેંઝેનેસીસ ★ વધુ માહિતી માટે કે ઉપરની કોઈ પણ વસ્તુ મંગાવવા માટે 8734861173 પર ફોન કરવો અથવા અમારી સાથે જોડાવા આજે જ અમને ...