પોસ્ટ્સ

ઉનાળુ ચોળીની વૈજ્ઞાનિક ખેતી

છબી
ઉનાળુ ચોળીની વૈજ્ઞાનિક ખેતી... ★ જમીન :- મધ્યમ કાળી થી રેતાળ , સારી ભેજવાળી , સારી નિતારશક્તિ વાળી, ફળદ્રુપ અને પાણી ભરાઈ ન રહેતું હોય તેવી.   ★  વાતાવરણ :- ગરમ અને સૂકું , ફૂલ અવસ્થાએ વરસાદ એ હાનિકારક છે ★ વાવવાનો સમય :- 15 ફેબ્રુઆરી થી માર્ચ નું પેલું પખવાડિયું  ★ વેરાયટી :- પુસા ફાલ્ગુની ચોળીઅ અથવા અન્ય રિચર્ચ અને વધુ ઉત્પાદન આપતી જાત વાવેતર કરવા અમારો સંપર્ક કરો.  ★ બિયારણનો દર :- 7.5 થી 8.5 kg / એકર  ★ બીજ માવજત :- બીજના સારા ઊગવા માટે bijau @ 4 ગ્રામ / 1 કિલો બીજ ★ જમીન માવજત :– Root G @ 1 kg / 1 એકર - ઊગ્યા બાદ ઝડપી અને એકસમાન વિકાસ માટે, ખાતર નો વધુ વપરાશ કરાવવા માટે તેમજ વધુ ઉત્પાદન લેવા માટે સાથે GNFC કીટ વાપરવી - ડોઝ @1 કીટ / 2 એકરમાં જમીન તૈયાર કરતી વખતે છાણીયા ખાતર સાથે મિક્સ કરીને જમીનમાં આપવી.  ★ વાવેતર પદ્ધતિ :- ક્યારામાં ચાંચ પદ્ધતિથી ( 1 ક્યારામાં 3 કે 4 ચાંચ કરવા. – 18 થી 28 ની જાળીમાં વાવેતર કરી શકાય. ) ★ ખાતર :-   { 1 } પાયાનું ખાતર :- વ્યવસ્થિત ગળતીયુ છાણીયું ખાતર :- 4 થી 5 લારી 1 એકરે DAP :- 20 kg ...

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

છબી
કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો... - પાયામાં ખાતર તરીખે વ્યવસ્થિત ગળતીયુ છાણીયુ ખાતર 4 ટ્રોલી પ્રતિ વીઘા લેખે આપવુ.   ( જો કોઈ ખેડૂત પાસે છાણીયા ખાતરની સગવડતા ન હોઈ તો તેઓ પોતાની અનુકૂળતા પ્રમાણે લીલો પડવાસ પણ કરી શકે. ) - કપાસમાં 60 - 90 - 120 દિવસના સમય ગાળા દરમિયાન પોટેશિયમ સાયોનાઇટ ખાતર છોડ ઉપર છટકાવ કરવો.  - કૃષિ યુનિવર્સિટીમાં થયેલા અભ્યાસ પ્રમાણે કપાસના છોડને પોટાસ ખાતરની ખૂબ જ જરૂરિયાત હોઈ તો 40 દિવસ બાદ જ્યારે પિયત આપવાનું હોઈ ત્યારે 1 મૂકી ને 1 પિયત સાથે વિધે 5 kg મ્યુરેટ ઓફ પોટાશ ખાતર જમીનમાં પિયત સાથે આપવું.  - ખેતી ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા જૈવિક બેક્ટેરિયા NPK બેક્ટેરિયાને 1 વિઘામાં 500 ml પિયત સાથે આપવા.  - કપાસને લાલ થતો અટકાવવા તેમજ કપાસમાં સૂક્ષ્મ તત્વોની પૂરતી માટે આખી સિઝન દરમિયાન 3 વખત ગુજરાત ગ્રેડ 4 માઇક્રો ન્યુટ્રિએન્ટનો છંટકાવ કરવો.  - છોડ લાંબો સમય સુધી લીલો રહે અને વધુ ખોરાક બનાવે તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવા માટે Root G છંટકાવ અને  પિયતના માધ્યમથી આખી સિઝન દરમિયાન 2 સ્પ્રે અને 1 વખત જમીનમાં આપ...

રાજકોટવાસીઓને 100% ઓર્ગેનિક ખાદ્ય ખોરાક મળી રહે તે માટે "ઓર્ગેનિક ખેડૂત હાટ" નું આયોજન.

છબી
                        રાજકોટની હેલ્થ કોન્સિયસ પબ્લિકને , રાજકોટના આંગણેજ 100 % શુદ્ધ, સાત્વિક અને ઝેર મુક્ત ખાદ્ય ખોરાક મળી રહે એવા ઉમદા હેતુથી GCCI, આત્મીયા કોલેજ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે તારીખ 12,13 અને 14 એપ્રિલ, 2024 ના 3 દિવસ દરમિયાન "ઓર્ગેનિક ખેડૂત હાટ" નું આયોજન કરવામાં આવેલ છે. આ ખેડૂત હાટમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને ગાય આધારિત, પ્રાકૃતિક કે નેચરલ ફાર્મિંગથી પકાવેલું 100% ઝેર મુક્ત ખાદ્ય ખોરાક ખેડૂત લઈને આવવાના છે. ખેડૂત હાટ એટલે ઓર્ગેનિક ખાદ્ય ખોરાકનું પ્રદર્શન અને વેચાણનું પ્લેટફોર્મ. આ પ્લેટફોર્મ થકી રાજકોટવાસીઓને શુદ્ધ, સાત્વિક અને ઝેરમુક્ત ખાદ્યખોરક ખરીદવાની અને ઉત્પાદકો સાથે સીધા જોડાવાનો મોકો મળશે તો બીજી સુવર્ણ તક એ છે કે "ઓર્ગેનિક ખેડૂત હાટ" માં રાજકોટવાસીઓ ફેમિલી ફાર્મર પણ બનાવી શકશે અને ઉત્પાદક સાથે લાંબા સમય સંપર્ક અને પોતાના રસોડાની દરેક પ્રકારની જરૂરિયાત એ ફેમેલી ફાર્મર પાસેથી મેળવી શકશે.  આજ સુધીમાં રાજકોટના આંગણે આ સૌ પ્રથમ આયોજન છે. આવું ભવ્ય આયોજન આ પહે...

શુ તમે મોંઘી મોંઘી દવાઓ છાંટો છો ? ? તેમ છતાં રિઝલ્ટ નથી મળતું.

છબી
શુ તમે મોંઘી મોંઘી દવાઓ છાંટો છો ? ? તેમ છતાં રિઝલ્ટ નથી મળતું. મુંજાવાની જરૂર નથી. દવાઓના સર્વશ્રેષ્ઠ ઉપયોગ માટે આટલી કાળજી ખાસ રાખો. (1) દવા છંટકાવ કરતા પહેલા એ ખાસ સુનિચિત કરો કે એ દવા તમારા પાકમાં આવેલા રોગ અથવા જીવાત માટે જ બનાવવામાં આવી છે ને, દવાની ખોટી પસંદગી ક્યારેય સાચા રિઝલ્ટ આપી શકતી નથી. (2) દવાની પસંદગી કરતા પહેલા રોગ / જીવાત અથવા તત્વોની ખામીનું યોગ્ય નિદાન કરવું જરૂરી છે. સારા કૃષિ નિષ્ણાંતની મદદ લઈને યોગ્ય નિદાન બાદજ દવાની પસંદગી કરો.  તમારા પાકનું નિદાન કરવા આ લિંક પર ક્લિક કરી તમે ફોટો મોકલી શકો છો. https://wa.me/message/MVHZ7EIWR7I2D1 (3) દવાની પસંદગી બાદ એનું યોગ્ય પ્રમાણ જાળવવાનો આગ્રહ રાખો. (ઓછી માત્રામાં દવા છંટકાવથી રિઝલ્ટ ઓછું આવે છે જ્યારે વધારે માત્રામાં દવા છંટકાવ કરવાથી છોડ પર વિપરીત અસર થાય છે તેમજ લાંબા સમયે એ ટેક્નિકલ સામે રોગ / જીવાતમાં રજીસટેન્સ ડેવલોપ થાય છે. માટે દવાની માત્રા યોગ્ય પ્રમાણમાં જાળવી રાખો.) (4) દવા છંટકાવ કરતા પહેલા અને દવા છંટકાવ કર્યા બાદ તરતજ પંપને તાજા સ્વચ્છ પાણીથી વ્યસ્થિત રીતે સાફ કરવો. (5) દવા છંટકાવ કરવા...

23 ડિસેમ્બર એટલે " રાષ્ટ્રીય ખેડૂત દિવસ "

છબી
"23 ડિસેમ્બર એટલે " રાષ્ટ્રીય ખેડૂત દિવસ " રાષ્ટ્રીય ખેડૂત દિવસ   અથવા  કિસાન દિવસ , ભારતના પાંચમા વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહના સન્માનમાં ઉજવાય છે. તેમનો જન્મ ઉત્તરપ્રદેશ રાજ્યના, નૂરપુર ગામમાં, એક ખેડૂત પરિવારમાં 23 ડિસેમ્બર 1902 ના દિવસે થયો હતો.      28 મી જુલાઇ, 1979 થી 14 મી જાન્યુઆરી, 1980 સુધી શરૂ થયેલા ટૂંકા સમયગાળા માટે તેમણે દેશના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ સ્વભાવના ખૂબ જ સરળ અને બુદ્ધિથી તેજ હતા અને અત્યંત સરળ જીવન જીવ્યા હતા.     વડા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતીય ખેડૂતોના જીવનમાં સુધારા માટે ઘણી નીતિઓ રજૂ કરી. ચૌધરી ચરણસિંહના ચુંબકીય વ્યક્તિત્વ અને ખેડૂતોની તરફેણમાં વિવિધ લાભકારી નીતિઓએ જમીનદારો અને ધનકુબેરો સામે ભારતનાં તમામ ખેડૂતોને એકઠા કર્યા. તેમણે ભારતના બીજા પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલા પ્રખ્યાત સૂત્ર ' જય જવાન જય કિસાન ' નું અનુસરણ કર્યું.  ચૌધરી ચરણસિંહ અત્યંત સફળ લેખક પણ હતા અને ખેડૂતો અને તેમની સમસ્યાઓ અંગેના તેમના વિચારો દર્શાવતી ઘણી પુસ્ત...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...

છબી
નમસ્કાર ખેડૂતમિત્રો,     સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મગફળી પાકનું ખૂબ વાવેતર થાય છે. ખેડૂત ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે એવા હેતુ સાથે આ મગફળીનું સેડ્યુલ બનાવવામાં આવ્યું છે. મગફળીનું સેડ્યુલ અમે અમારા જુના વર્ષોના અનુભવના આધારે બનાવેલું છે. આમાં એવી દવાઓની પસંદગી, વાતાવરણની સમજણ, સમયની જરૂરિયાત અને સંકલિત જીવાત/રોગ/તત્વો નિયંત્રણની ટ્રિક નો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી ખેડૂતને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે. ફાઇનલ ઉત્પાદન એ દરેક ભૌગોલિક સ્થિતિ, વાતાવરણ, ખેડૂતે કરેલી સારવાર અને વાર્ષિક પરિસ્થિતિના આધારે વધુ ઓછું થઈ શકે છે.      આપને ભલામણમાં કોઈ પણ ટેક્નિકલ વિશે અથવા કોઈ માહિતી બાબતે કોઈ વધુ પ્રશ્ન હોઈ તો અમને મેસેજ કરીને પૂછી શકો છો. અમને તમારી મદદ કરવી ગમશે. આપને આ ફાયદા કારક લાગે તો અન્ય લોકો સાથે શેર જરૂરથી કરજો અને તમારા અભિપ્રાય અમારા સુધી પહોંચાડજો.     આપ પણ જો મગફળી કે કોઈ અન્ય પાકમાં ખૂબ સારું ઉત્પાદન લેતા હોવ તો તેની પદ્ધતિ અમારી સાથે જરૂરથી શેર કરજો, જેથી એ અન્ય લાખો લોકો સુધી અમે પહોંચાડી શકીએ. પાયામાં અથવા 1-20 દિવસમાં :-...

સોયાબીનની વિજ્ઞાનિક ખેતીની સાચી અને સચોટ માહિતી...

છબી
સોયાબીનની વિજ્ઞાનિક ખેતી ★ જમીન:- મધ્યમ કાળી, સારા નિતાર વાળી, ઊંચા સેન્દ્રીય તત્વ ધરાવતી જમીન ★ વાતાવરણ :- ભેજવાળું વાતાવરણ ★ વાવવાનો સમય :- જૂન-જુલાઈ મહિનો તેમજ ઉનાળામાં પણ વાવેતર કરી શકાય. ★ વેરાયટી:- ગુજરાત સોયાબીન - ૧, ૨                  JS 335, ફુલે સંગમ - KDS 726 ★ બીજ માવજત:- થાઈરમ કે કેપ્ટન @ 3gm / kg ★ બિયારણ નો દર :- ૯-૧૦ કિલોગ્રામ / વિઘા ★ અંતર :- બે હાર વચ્ચે ૪૫ સે.મી.                                                   અને બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. ★ સોયાબીન આંતર પાક તરીકે :- કપાસ,બાજરી,હા.જુવાર, એરંડા સાથે આંતર પાક તરીકે સોયાબીન અનુકૂળ છે. ★ ખાતર:- નાઇટ્રોજન:-30 kg / હેક્ટર ફોસફરશ-  30 kg / હેક્ટર એટલે કે ( 65 કિલોગ્રા...